પોરબંદર ના આદિત્યાણાં ગામે ફૂડ પોઇઝિંગ ની ઘટના - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lqjlod4xvjpvm3x5/" left="-10"]

પોરબંદર ના આદિત્યાણાં ગામે ફૂડ પોઇઝિંગ ની ઘટના


પોરબંદરના આદિત્યાણા જીંજરકા સીમ વાડીવિસ્તાર નજીક વાડીમાં મજૂરો કામ કરતા હતા ત્યારે 18 લોકોએ છાસ પીવાથી ફૂડ પોઈઝનિંગ થઈ જતા તાત્કાલિક સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે 12 થી વધુ લોકોને ઝાડાઉલટી થઈ જતા વધુ સારવાર માટે 108 ની મદદ લઈ પોરબંદરની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.હાલ તમામ સારવાર હેઠળ છે
આ મજુર રાણાવાવ બસ સ્ટેન્ડ નજીક રહેતા હોવાનું જાણવા મળ્યું છે અને તાત્કાલિક 108 ની મદદથી 5 થી વધુ લોકોને પોરબંદર પહોંચાડવામાં આવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]