પોરબંદર ના આદિત્યાણાં ગામે ફૂડ પોઇઝિંગ ની ઘટના - At This Time

પોરબંદર ના આદિત્યાણાં ગામે ફૂડ પોઇઝિંગ ની ઘટના


પોરબંદરના આદિત્યાણા જીંજરકા સીમ વાડીવિસ્તાર નજીક વાડીમાં મજૂરો કામ કરતા હતા ત્યારે 18 લોકોએ છાસ પીવાથી ફૂડ પોઈઝનિંગ થઈ જતા તાત્કાલિક સારવાર અર્થે પોરબંદરની સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે 12 થી વધુ લોકોને ઝાડાઉલટી થઈ જતા વધુ સારવાર માટે 108 ની મદદ લઈ પોરબંદરની હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા.હાલ તમામ સારવાર હેઠળ છે
આ મજુર રાણાવાવ બસ સ્ટેન્ડ નજીક રહેતા હોવાનું જાણવા મળ્યું છે અને તાત્કાલિક 108 ની મદદથી 5 થી વધુ લોકોને પોરબંદર પહોંચાડવામાં આવ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon