વિસાવદર તાલુકાના વેકરીયા ગામે વીર શાહિદ જે.જે. જોગદિયા સાહેબને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/cnzgaco1y45h1rkh/" left="-10"]

વિસાવદર તાલુકાના વેકરીયા ગામે વીર શાહિદ જે.જે. જોગદિયા સાહેબને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો


વિસાવદર તાલુકાના વેકરીયા ગામે વીર શાહિદ જે.જે. જોગદિયા સાહેબને શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો

વિસાવદર તાલુકાના વેકરીયા ગામે અનુસૂચિત જાતિ સમાજ દ્વારા પોરબંદરના psi શ્રી જે. જે. જોગદિયા સાહેબne શ્રદ્ધાંજલિ આપવાના એક કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં અનુસૂચિત સમાજના અગ્રણી વડીલો સામાજિક કાર્યકરો વગરે હાજર રહિયા હતા અને વીર શહીદ જે. જે. જોગદિયા સમાજ માટે એક પથદર્શક હતા આ સમાજ માટે તેણે ખુબજ ભોગ આપેલ હતો તેમની કર્મનીષ્ઠા સમાજ માટે બિમિશાલ હતી આ જોગદિયા સાહેબનું આકસ્મિક મૃત્યુ સમાજ માટે એક ખોટ છે એ કયારેય પૂર્ણ થાશે નહી, બુદ્ધવિધિ અનુસાર પુષ્પો અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી આ કાર્યક્રમમાં વેકરીયા ગામના વડીલો તથા સામાજિક આગેવાનો હાજર રહ્યા હતા.

રિપોર્ટ : ભનુભાઇ સાસિયા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]