ગઢડા શહેર કોળી સમાજ દ્વારા મોરબી દુર્ઘટનાને લઇ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૌન રેલી યોજાઈ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/umf3pp89zxicymlo/" left="-10"]

ગઢડા શહેર કોળી સમાજ દ્વારા મોરબી દુર્ઘટનાને લઇ ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી મૌન રેલી યોજાઈ


મોરબી ખાતે ધટેલ ગોઝારી દુર્ઘટનામાં મૃતકોના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ અર્પે તથા ઘાયલ સ્વસ્થ બને તેવી મનોકામના સાથે ગઢડા કોળી સમાજ આ પરિવારો ને સાંત્વના પાઠવી તેમજ મૃતકોના આત્માની શાંતિ માટે આજ રોજ ગઢડા ન્યાય મંદિર પાછળ સામઠીમાંની ડેરી પાસે શોકાંજલી માટે એકત્ર થઇ મૃતકોના આત્માને શાંતિ મળે તે માટે તમામ લોકો શોકાંજલી મા જોડાઈને ગઢડા શહેર કોળી સમાજ દ્વારા "મૌન રેલી" કેન્ડલ માર્ચ યોજીને બે મિનિટ માટે મોરબી દુર્ઘટનાને પગલે શોક વ્યક્ત કર્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]