મોરબી દુર્ઘટનાના તમામ દિવગંતો પ્રત્યે સંવેદના વ્યકત કરતાં જસદણના કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/6pdzgm5cd7evqcij/" left="-10"]

મોરબી દુર્ઘટનાના તમામ દિવગંતો પ્રત્યે સંવેદના વ્યકત કરતાં જસદણના કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ


મોરબી દુર્ઘટનાના તમામ દિવગંતો પ્રત્યે સંવેદના વ્યકત કરતાં જસદણના કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ

મોરબીમાં મચ્છુ નદી ઉપરના ઝૂલતા પૂલની જીવલેણ દુર્ઘટનામા અકાળે મૃત્યુ પામેલ નિર્દોષ નાગરિકને ભાવભરી શ્રદ્ધાંજલિ જસદણ ડી એસ વી કે હાઈસ્કૂલ થી ટાવર ચોક મહાદેવનું મંદિર ચાલીને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ભગવાન તેમના દિવ્ય આત્માને શાંતિ આપે એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના તેમના પરિવાર ઉપર અણધારી આફત આવી એવું દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી ભગવાન ભોળાનાથને પ્રાર્થના જે લોકો હોસ્પિટલ હોય તે તંદુરસ્ત થાય એવી કોંગ્રેસનાં તમામ કાર્યકર્તાઓએ પ્રાર્થના કરી હતી.
એટ ઘીસ ટાઇમ ન્યુઝ જસદણ 7203888088


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]