ગઢડા શહેરમાં લાભ પાંચમના દિવસે શ્રી મહામંડલેશ્વર 1008 ઋષિભારતીબાપુ ની ઉપસ્થિતિમાં યોજાશે કોળી સમાજ સ્નેહ મિલન અને ભવ્ય શોભાયાત્રા. - At This Time

ગઢડા શહેરમાં લાભ પાંચમના દિવસે શ્રી મહામંડલેશ્વર 1008 ઋષિભારતીબાપુ ની ઉપસ્થિતિમાં યોજાશે કોળી સમાજ સ્નેહ મિલન અને ભવ્ય શોભાયાત્રા.


આજ રોજ ગઢડા શહેર અને તાલુકા કોળી સમાજ ના સ્નેહ મિલન અને શોભાયાત્રા અંતર્ગત ખોડીયાર નગર -2 વિસ્તારમાં આમંત્રણ પત્રિકા વહેચવામાં આવી. જેમાં કરશનભાઈ ચૌહાણ,કિશોરભાઇ વેલાણી,અજયભાઇ ઝાલા,નરેશભાઈ મકવાણા,ચંદ્રકાંતભાઈ સોલંકી,મનીષભાઈ રાઠોડ, કેતનભાઈ મકવાણા,વિજયભાઈ ખેરડીયા,
જયદીપભાઇ ઝાલા,કિશોરભાઈ મેર, રાજુભાઇ ચૌહાણ,ભૂપતભાઇ વેલાણી,મનસુખભાઇ જાદવ, વિપુલભાઇ ઓતરાજીયા, માવજીભાઈ ગોહિલ, તેમજ ખોડીયાર નગર -2 ના યુવાનો બહોળી સંખ્યામાં જોડાયા હતા.....


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.