સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના - At This Time

સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના


પ્રાંતિજ તાલુકાનું કાલીપુરા ગામ તેઓ મહાકાલી માનુ મંદિર આવેલું છે અને તે પૌરાણિક મંદિર કહેવાય છે તે 700 વર્ષ જૂનું મંદિર માનવામાં આવે છે અને સાતમ અને આઠમનો મેળો ભરાય છે અને લોકવાયકા મુજબ અહીં લોકોની માનતાઓ પણ પૂરી થાય છે

અશોકભાઈ નાઈ ગાંભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.