ઘેલા સોમનાથ મહાદેવને નવરાત્રી નિમિત્તે સ્કંદમાતાનો અનુપમ શૃંગાર - At This Time

ઘેલા સોમનાથ મહાદેવને નવરાત્રી નિમિત્તે સ્કંદમાતાનો અનુપમ શૃંગાર


ઘેલા સોમનાથ મહાદેવને નવરાત્રી નિમિત્તે સ્કંદમાતાનો અનુપમ શૃંગાર

જસદણ નજીકના સુપ્રસિદ્ધ ઘેલા સોમનાથ મહાદેવનું મહત્વ અને માહત્મ્ય સોમનાથ જ્યોતિર્લીંગ જેટલું જ અનન્ય છે. જેથી મંદિરના પૂજારી હસુભાઈ જોષી દ્વારા ઘેલા સોમનાથ મહાદેવને નવરાત્રી નિમિત્તે સ્કંદમાતાનો અનુપમ શૃંગાર કરવામાં આવ્યો હતો. ઘેલા સોમનાથ મહાદેવના અનન્ય શૃંગારના હજારો ભાવિકોએ રૂબરૂ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દર્શન કરી ધન્યતા અનુભવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.