અંબાણી પરિવાર ના અનંત અંબાણી એ સોમનાથ ને શિષ ઝુકાવ્યું - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/pivweynsak2n4e4d/" left="-10"]

અંબાણી પરિવાર ના અનંત અંબાણી એ સોમનાથ ને શિષ ઝુકાવ્યું


સોમનાથ મંદિરના સમરાંગણ પર લગાવવામાં આવનાર 51 સુવર્ણકળશોની પૂજા કરી, સોમનાથ મહાદેવની નિત્ય પૂજા માટે વપરાશના ચાંદીના ₹ 90 લાખના વાસણો અનંતભાઇ અંબાણી તથા અંબાણી પરિવાર દ્વારા અર્પણ કરવામાં આવેલ હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]