દેવળીયા પૌરાણીક પુરાતત્વન વાવ કોતરણી વાળા કમાન દરવાજા ધરાવતા શિવ મંદિરને પર્યટન તરીકે વિકસાવવા સંદર્ભ માં પત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ નો કલેકટર શ્રી ને પત્ર - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/retewhlybg0a7lu2/" left="-10"]

દેવળીયા પૌરાણીક પુરાતત્વન વાવ કોતરણી વાળા કમાન દરવાજા ધરાવતા શિવ મંદિરને પર્યટન તરીકે વિકસાવવા સંદર્ભ માં પત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ નો કલેકટર શ્રી ને પત્ર


અમરેલી તાલુકા ના દેવળીયા ગામે પૌરાણીક પુરાતત્વન વાવ અને કોતરણી વાળા કમાન દરવાજા ધરાવતા શિવ મંદિરને પર્યટન તરીકે વિકસાવવા દેવળીયા ગ્રામજનો અને સામાજિક અગ્રણી સુખડીયા ની માંગ સંદર્ભ માં ગુજરાત સરકાર ના પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ નો કલેકટર શ્રી ખમરેલી ને પત્ર  સામાજિક અગ્રણી નાથાલાલ સુખડીયા દ્વારા વખતો વખત ની રજુઆત સંદર્ભ માં યાત્રાધામ વિકાસ બોર્ડ તરફ થી અમરેલી જિલ્લા કલેકટર ને આ સંદર્ભ માં 

અમરેલી તાલુકાનાં દેવળીયા ગામે પૌરાણીક પુરાતત્વન વાવ અને કોતરણી વાળી કમાન દરવાજા ધરાવતા શિવ મંદિરને પર્યટન તરીકે વિકસાવવા માન. મુખ્યમંત્રીશ્રીનું કાર્યાલયના પત્રક મુમક વીઆઇપી ૩૭૧૫૩, તા.૦૪/૦૮/૨૦૨૨ શ્રી કૌશીક વેકરીયા, પ્રમુખ શ્રી અમરેલી જિલ્લા ભાજપનો તા.૨૭/૦૬/૨૦૨રનો પત્ર દેવળીયા ના શ્રી ભાવનાબેન એન. સુખડીયા, સરપંચ મુ દેવળીયા તા.જિ.અમરેલી નો તા.૨૩/૦૬/૨૦૨૨ સહિત ના પત્રો સંદર્ભ માં અમરેલી તાલુકાના દેવળીયા ગામે પૌરાણીક પુરાતત્વન વાવ અને કોતરણી વાળી કમાન શિવ મંદિરને પર્યટન તરીકે વિકસાવવા બાબતની રજુઆત અત્રેની કચેરીને ઉકત સંદર્ભિત પત્રોથી મળેલ છે જે બાબતની સરકારશ્રીના પ્રવર્તમાન ઠરાવોની જોગવાઈઓ અનુસાર નિયમાનુસારની કાર્યવાહી કરવા આથી કાર્યપાલક ઈજનેર ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગાંધીનગર ઉપસચિવશ્રી, માન.મુખ્ય મંત્રીશ્રીનું કાર્યાલય, સ્વર્ણિમ સંકુલ-૧ સચિવાલય, ગાંધીનગરના માં થયેલ રજૂઆતો સંદર્ભે અમરેલી જિલ્લા કલેકટર શ્રીને યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા પત્ર પાઠવી નિયમસર કાર્યવાહી થવા અગત્યતા સાથે પત્ર પાઠવ્યો છે

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]