વિદ્યાનગરમાં અભ્યાસ કરતાકાશ્મીરી વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું - At This Time

વિદ્યાનગરમાં અભ્યાસ કરતાકાશ્મીરી વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું


વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા અને મૂળ કાશ્મીરી યુવક સફીમહંમદ ઠાકોર (ઉં.વ.21) યુનિવર્સિટીની નેહરુ હોસ્ટેલમાં મકાન નં.25માં રહી અભ્યાસ કરતો હતો. તેણે શુક્રવારની મોડી રાત્રે કોઈ અગમ્ય કારણસર રૂમ બંધ કરી પંખા સાથે કાશ્મીરી સાલ વડે ગળેફાંસો ખાઇ લીધો હતો. જોકે તેના મિત્રવર્તુળને જાણ થતાં તેમણે તરત તેને કરમસદ શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.