બાલાસિનોર ડખરીયા પ્રાથમિક શાળા ના બાળકો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ - At This Time

બાલાસિનોર ડખરીયા પ્રાથમિક શાળા ના બાળકો દ્વારા તિરંગા યાત્રા યોજાઈ


આજે બાલાસિનોર તાલુકાના ડખરીયા પ્રાથમિક શાળા, નો સ્ટાફ અને બાળકો, ગામના પ્રથમ નાગરિક સરપંચશ્રી વિષ્ણુભાઈ વાળંડ , ડેપ્યુટી સરપંચ શ્રીમતી સુમનબેન મહેરા , ગ્રામ પંચાયત ના સભ્યો શ્રી અને ગ્રામ જનો તેમના નિવાસ સ્થાને દેશ નિ આન બાન અને શાન એવા આપણા દેશ ના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના સૂચન અનુસાર 75 આઝાદી કા અમૃત મહોત્સવ નિમિતે તેમના નિવાસ સ્થાને હર ઘર તિરંગા લહેરાવી રાષ્ટ્રીય ધ્વજ ને સન્માન આપ્યું હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.