આઝાદી અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી - At This Time

આઝાદી અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી


આઝાદી અમૃત મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી હિંમતનગર તાલુકાના ચોપલાના ર ગામે કરવામાં આવી હતી શાળાથી મોડીને ગામમાં ફેરવવામાં આવી હતી અને દેશભક્તિની ગીતો ગાવામાં આવ્યા હતા અને દેશભક્તિના નારાલગાવવામાં આવ્યા હતા આ પ્રસંગે ચોપલાના ર પ્રાથમિક શાળાના શિક્ષકો ચોપલાનાર ગામના સરપંચ સુરેખાબેન પટેલ અમરત સિંહ મકવાણા ડેરીના ચેરમેન ભક્તિસિંહપ્રફુલભાઈ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના સદસ્યો અને ભાજપના કાર્યકર્તાઓ જોડાયા હતા આ આખું ગામ તિરંગા યાત્રામાં જોડાઈ હતુ

રીપોટર અશોકભાઈ નાઇ ગાભોઈ હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.