શિવલખા પોસ્ટ ઓફિસ મા ફરજ બજાવતા શ્રી ઉદયસિંહ રાઠોડ નો વિદાય સમારંભ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/jz7ddsiqqrudi9q4/" left="-10"]

શિવલખા પોસ્ટ ઓફિસ મા ફરજ બજાવતા શ્રી ઉદયસિંહ રાઠોડ નો વિદાય સમારંભ યોજાયો


શિવલખા પોસ્ટ ઓફિસ ના આદરણીય શ્રી ઉદયસિંહ રાઠોડ વ્યમર્યાદા ને કારણે નિવૃત થયેલ છે
જેમનો ૦૭-૦૮-૨૦૨૨ ના રોજ વિદાય સમારંભ કાર્યક્રમ સબ પોસ્ટ માસ્ટર સાહેબ શ્રી મોહનભાઇ ના હસ્તે રાખવા માં આવેલ જેમાં બધી બી. ઓ ના જી. ડી. એસ ભાઇઓ હાજર રહેલ અને તેમની સેવા ઓ ને બિરદાવા માં આવી
અને આવનારો સમય તેમને સુખરૂપ જાય તેવી શુભેચ્છા ઓ પાઠવા માં આવી
તેમને ફૂલ નહિ ને ફૂલ ની પાંખડી સમાન
ભેટ અને સાલ ઓઢાડવા માં આવી ને તેમની લાગણીઓ ને સન્માન આપવા માં આવ્યું
કાર્યક્રમ નું સંચાલન દાનાભાઈ રબારી અને
અર્જુનભાઈ એમ ગઢવી સંભાળેલ
આભાર વિધિ નવીનભાઇ ઠક્કર અને રાજુભાઈ ધવડ કરી ને કાર્યક્રમ પૂર્ણ કરેલ

રિપોર્ટ : પ્રકાશકુમાર શ્રીમાળી
એટ ધીશ ટાઈમ ન્યૂઝ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]