દામનગર શ્રી વેજનાથ મહાદેવ થી શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પાલખી યાત્રા આયોજન ની મીટીંગ મળી - At This Time

દામનગર શ્રી વેજનાથ મહાદેવ થી શ્રી કુંભનાથ મહાદેવ મંદિર પાલખી યાત્રા આયોજન ની મીટીંગ મળી


દામનગર સમસ્ત શહેર સેવક સમુદાય આયોજિત શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી શ્રી કુંભનાથ મહાદેવ મંદિર જતી પાલખી યાત્રા ની રોકડીયા હનુમાનજી મંદિરે સેવક સમુદાય ની મીટીંગ મળી આગામી તા.૮/૮/૨૦૨૨ સોમવાર  ના રોજ યોજાનાર શ્રી વેજનાથ મહાદેવ મંદિર થી પ્રસ્થાન થઈ શ્રી કુંભાનથ મહાદેવ જતી પાલખી યાત્રા ની રૂટ પ્રસાદ વ્યવસ્થા સ્વંયમ સેવા સહિત ની વિવિધ વ્યવસ્થા ના આયોજન માટે સમસ્ત દામનગર શ્રી કુંભનાથ મહાદેવ સેવક સમુદાય ની મીટીંગ મળી 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.