કરુણા વત્સલ્ય મનજીભાઈ ધોળકિયા દ્વારા જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ના આશ્રિત બળદો માટે ઘઉં ના ૫૦ મણ ભડકા ની લાપસી પીરસી હતી - At This Time

કરુણા વત્સલ્ય મનજીભાઈ ધોળકિયા દ્વારા જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ના આશ્રિત બળદો માટે ઘઉં ના ૫૦ મણ ભડકા ની લાપસી પીરસી હતી


દામનગર શહેર ની જીવદયા પરિવાર ટ્રસ્ટ સંચાલિત નંદીશાળા ના આશ્રિત બળદો ને ૫૦ મણ લાપસી ખાણ માં આપતા ઉદારદિત કરુણા વત્સલ્ય ભવાની જેમ્સ પ્રા.લી ના મોભી મનજીભાઈ ધોળકિયા પરિવારે દામનગર સ્થિત જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા આશ્રિત બળદો માટે ઘઉં ના ભડકા ની લાપસી માટે સ્થાનિક સ્વંયમ સેવક ટીમ લાપસી પીરસવા કહેતા સ્થાનિક સ્વંયમ સેવી ટીમે જાતે બળદો માટે મોટા પ્રમાણ માં લાપસી બનાવી દરેક બળદ ને ખાણપાત્ર માં નંદીશાળા ના આશ્રિત દરેક બળદ ને  વતનપ્રેમી સખાવતી શ્રી મનજીભાઈ ધોળકિયા પરિવાર તરફ થી લાપસી પીરસાઈ હતી 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા 


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon