ગરબાડા નગરમાં દશમાં ના વ્રતને લઈ મૂર્તિઓનું વેચાણ શરૂ. - At This Time

ગરબાડા નગરમાં દશમાં ના વ્રતને લઈ મૂર્તિઓનું વેચાણ શરૂ.


હાલ સમગ્ર ગુજરાત રાજ્યમાં દશામાં ના વ્રતના આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે. ગરબાડા નગરના બજારોમા ઠેર ઠેર લોકોએ દુકાનો ખોલી દશામાતાની મૂર્તિઓનુ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે . ભક્તજનોમાં આકર્ષણ જમાવે તેવી મનમોહક રંગબેરંગી દશામાંની મૂર્તિઓનો શણગાર કરી વેચાણ શરૂ કર્યુ છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.