- દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા રખિયાલ ખાતે પરિવર્તન સંમેલન યોજાયું
- બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 3 ડોક્ટરો હોવા છતા પણ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર હાજર રહેતા ન હોવાના કારણે ઇમર્જન્સી દર્દીઓને પારાવાર મુશ્કેલી પડી રહી છે, ડોક્ટર હાજર નહીં હોવાથી કલાકો સુધી પોસ્ટમોર્ટમ અર્થે લવાયેલ મહિલાની લાશ રજળી, પરિવાર જનો તેમજ સ્થાનિક ભાજપના આગેવાનો દ્વારા ડોક્ટરની ગંભીર બેદરકારીને વખોડી કાઢી અને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની વાત જણાવી, વારંવાર બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરોની બેદરકારી સામે આવે છે તેમ છતાં કોઈ કાર્યવાહી કે પગલાં ભરવામાં આવતા નથી.