દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા રખિયાલ ખાતે પરિવર્તન સંમેલન યોજાયું - At This Time

દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા રખિયાલ ખાતે પરિવર્તન સંમેલન યોજાયું


દહેગામ ના રખિયાલ ખાતે આજે દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા જન પરિવર્તન સંમેલન યોજાયું હતું જેમાં આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય સયુંકત મહાસચિવ શ્રી ઈસુદાન ભાઈ ગઢવી ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલન માં આમ આદમી પાર્ટી ના પૂર્વ સહ પ્રભારી કમલેશભાઈ ત્રિવેદી,પ્રદેશ નેતા શ્રીમતી ડો. જવેલ વસરા, તેમજ પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રીમતી રીનાબેન રાવલ,પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી સાગરભાઈ રબારી,અમદાવાદ પૂર્વ લોકસભા પ્રમુખ શ્રી હરેશભાઇ પટેલ,ગાંધીનગર જિલ્લા પ્રમુખ શ્રી ભાસ્કરભાઈ પટેલ વિધાનસભા પૂર્વ પ્રભારી શ્રી રણજીતસિંહ વાઘેલા,જય વાઘેલા, રોનકભાઈ ત્રિવેદી તેમજ દહેગામ ના સંગઠન મંત્રીઓ, કાર્યકરો, મહિલાઓ ખુબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ માં ઈસુદાનભાઈ ગઢવી એ દહેગામ અને રખિયાલ ની જનતા નો આભાર માન્યો હતો. એટ ધીસ ટાઈમ દહેગામ ન્યૂઝ રિપોર્ટર :મહેશસિંહ રાઠોડ મો:6352006405


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon