તા:- ૦૫/૦૭/૨૦૨૨ મંગળવાર ના રોજ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના સ્થાપક આદરણીય શ્રી રામવિલાસ પાસવાન સાહેબ નો ૭૭ મો જન્મદિવસ નિમિત્તે ભરુચ મા ચાલતી સેવાયજ્ઞ સમિતિ ના લાચાર અને ગરીબ લોકો માટે એક પ્રોગામ રાખેલો જેમા ભોજન વિતરણ અને અન્ય મદદ કરી - At This Time

તા:- ૦૫/૦૭/૨૦૨૨ મંગળવાર ના રોજ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના સ્થાપક આદરણીય શ્રી રામવિલાસ પાસવાન સાહેબ નો ૭૭ મો જન્મદિવસ નિમિત્તે ભરુચ મા ચાલતી સેવાયજ્ઞ સમિતિ ના લાચાર અને ગરીબ લોકો માટે એક પ્રોગામ રાખેલો જેમા ભોજન વિતરણ અને અન્ય મદદ કરી


તા:- ૦૫/૦૭/૨૦૨૨ મંગળવાર ના રોજ લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ) ના સ્થાપક આદરણીય શ્રી રામવિલાસ પાસવાન સાહેબ નો ૭૭ મો જન્મદિવસ નિમિત્તે ભરુચ મા ચાલતી સેવાયજ્ઞ સમિતિ ના લાચાર અને ગરીબ લોકો માટે એક પ્રોગામ રાખેલો જેમા ભોજન વિતરણ અને અન્ય મદદ કરી શ્રી રામવિલાસ પાસવાન સાહેબ ના જન્મદિવસ ની ઉજવણી કરેલી જેમા *લોક જનશક્તિ પાર્ટી ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ (પંકજભાઈ રામાનુજ)* તથા *ગુજરાત પ્રદેશ વાઈસ પ્રેસીડન્ટ (અબ્દુલભાઈ કામથી)* તથા તમામ હોદ્દેદારો જેમા રતિલાલભાઈ પરમાણ , ઈમરાનભાઈ મીઠુન , હસન ભાઈ , ઈમરાન બોક્સર અને તમામ કાર્યકર્તા ઓ તથા તમામ આગેવાનો હાજર રહી શ્રી રામવિલાસ પાસવાન સાહેબ ના જન્મદિવસ ની ઉજવણી કરેલ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.