કોડીનાર તાલુકાના ડોળાસમા સિંહ પરિવારે રોઝનું મારણ કર્યું. ધોળા દિવસે ખેતરમાં જોવા મળ્યા - At This Time

કોડીનાર તાલુકાના ડોળાસમા સિંહ પરિવારે રોઝનું મારણ કર્યું. ધોળા દિવસે ખેતરમાં જોવા મળ્યા


ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના ડોળાસા ગામે એક સાવજ પરિવારે આજે વહેલી સવારે સિંહણે રોજનું મરણ કર્યું હતું આ અંગેની મળતી વિગત મુજબ ડોળાસા - બોડીદર રોડ ઉપર કનકસિંહ લાખાભાઈ ડોડીયા ની વાડી આવેલી છે આ ખેતરમાં છેલ્લા ઘણા સમયથી એક સિંહ પરિવારે ધામા નાખ્યા છે જેમાં સિંહ સિંહણ અને બે બચ્ચા છે સોમવારે વહેલી સવારે એક રોજ અહીંથી પસાર થયું હતું

આમરણ સામેથી આવતા સિંહણે તેની ઉપર હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો બાદ સાવજ પરિવારે મીઝબાની માણી હતી સવાર પડતા સાવજ તો ઊભા મોલમાં છુપાઈ ગયા હતા પણ સિંહણ અને બચ્ચાઓ ખેતરમાં ફરતા જોવા મળ્યા હતા અને લોકો સાવજ ને જોવા માટે પહોંચી ગયા હતા. જેની જાણ જંગલ ખાતાને થતા વન વિભાગ કર્મચારીઓ ગોપાલભાઈ રાઠોડ ચેવરભાઈ અને વન સહાયક જીતુભાઈ મોરી દોડી આવ્યા હતા અને આ સાવજ પરિવારને પાંજરે પુરવા કાર્યવાહી હાથ ધરી હતી

રીપોર્ટર ભરતસિંહ દાહિમા
9228483158 7777963158


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.