રાજકોટ માં ૮ વર્ષ ની બાળા સાથે ત્રણ નરાધમોએ આચર્યું દુષ્કર્મ અને દીકરી એના પરિવાર ને જાણ ના કરે માટે કરી હત્યા ત્રનએ આરોપીઓ પોલીસ ના પંજા માં - At This Time

રાજકોટ માં ૮ વર્ષ ની બાળા સાથે ત્રણ નરાધમોએ આચર્યું દુષ્કર્મ અને દીકરી એના પરિવાર ને જાણ ના કરે માટે કરી હત્યા ત્રનએ આરોપીઓ પોલીસ ના પંજા માં


તા:-૧૦/૧૦/૨૦૨૩

૮ વર્ષની બાળકીનું ગેંગરેપ વિથ મર્ડર રાજકોટ લક્ષ્મીનગર માં રહેતા અને મજુરી કામ કરતા ૩ નરાધમે વારફરતી બાળકીને પીંખી નાખી પથ્થરથી માથુ છૂંદી મોતને ઘાટ ઉતારી એક તો બાળાના પિતાનો મિત્ર

અમારી ન્યૂઝ તરફથી આ ત્રણેય ને ફાંસી ની સજા થાય એવી માંગ ફાંસી ની સજા થશે તોજ ન્યાય મળશે દીકરી ના પરિવાર ને

રાજકોટના લક્ષ્મીનગરમાંથી ગત સાંજે જેનું અપહરણ થયું હતું એ ૮ વર્ષની બાળાની માથું છૂંદી હત્યા કરાયેલી લાશ મળતાં હાહાકાર: મૂળ યુપીના પરિવારે દિકરી ગુમાવી:ભક્તિનગર સ્ટેશન પાસે લાશ મળી:પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ પણ ઘટના સ્થળે પહોંચ્યા ડીસીપી સુધીરકુમાર દેસાઈ, પીઆઇ એ.બી. જાડેજા, પીએસઆઇ મહેશ્વરી, ડી.સ્ટાફ, ક્રાઇમ બ્રાન્ચ, એલસીબીનો કાફલો ઘટના સ્થળે પોહચી લાશ નો કબ્જો લઈ pm માટે મોકલી દેવાઈ હતી જેમાં મેડિકલ રિપોર્ટ માં બાર આવ્યું કે આ બાળા પર રેપ થયો છે જેના આધારે પોલીસે પૂછપરછ કરતા શંકા ના આધારે તત્રણએ આરોપી ઓ ને ગણતરી ની કલાકો માં દબોચી લીધા હતા એક રાજકોટ અને બીજો વિરમગામ ને ત્રીજો રાજસ્થાન થી ઝડપી પડ્યા હતા

રિપોર્ટ:-ધામેલ દીપકભાઈ જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.