સાયલાના ધજાળામાં વીજપોલ ધરાસહી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/97pmnqwb4w4gcart/" left="-10"]

સાયલાના ધજાળામાં વીજપોલ ધરાસહી


સાયલા ના ધજાળા ગામે મેઈન બજારમાં પોતાના સ્વાર્થ માટે વીજ પોલ બજારમાં ખાનગી માણસો દ્વારા ઉભો કરવામાં આવે છે જે પોલ પોતાના મકાન ની પાસે હતો તે પોલ ને ઈરાદા પૂર્વક ભાંગી બીજા ના મકાન પર વીજ લાઇન ના વાયર આવે બીજા મકાન માલિકો તેમજ જાહેર રસ્તા પર હિતેશ નારું લંગળીયા નારુંભાઈ લનગળીયા દ્વારા જાહેર રસ્તા પર જી ઇ. બી ની કે ગ્રામ પંચાયત ની મજૂરી લીધા વગર મેઈન બઝાર માં તેમજ પડોશી ઓના મકાન પર વીજ લાઇન આવતા ગ્રામજનોને તેમજ જી.ઇ. બી ના કર્મચારીઓને તકલીફ પડે તેવી કામ ગિરી કરી નુકશાન કરી રહ્યા છે. જે તાત્કાલિક અસરથી તપાસ કરવા ગ્રામજનો ની માંગ.
અહેવાલ : કિરીટભાઈ ખવડ ધજાળા તા,સાયલા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]