અવસાન નોંધ - At This Time

અવસાન નોંધ


પ્રવિણપુરી ધનરાજપુરી (ઉ.વ.૬૦) તે જગાબાપુ ખમણ વાળા અને જીતુબાપુ ગાઠીયાવાળા ના મોટાભાઈ નું તા 23/2/24 શુક્રવારના રોજ અવસાન થયેલ છે. તેમની સ્મશાનયાત્રા સાંજે ૭ વાગે તેમના નિવાસ સ્થાને(અમરાપુર ગીર) ખાતેથી નીકળશે.

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો. 98255 18418
મો. 75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.