વડનગર રેલવે ના પાટા પર પડતાં મુકતા અજાણ્યા વ્યક્તિ મોત નિપજ્યું હતુ - At This Time

વડનગર રેલવે ના પાટા પર પડતાં મુકતા અજાણ્યા વ્યક્તિ મોત નિપજ્યું હતુ


ઉતરગુજરાત ના મહેસાણા જિલ્લાનું વડનગર ગામ મા રેલવે ના પાટા પર  પડતાં મુકતા જ અજાણ્યા વ્યક્તિ નું  મોત નિપજ્યું  હતું  ગ ઈ કાલે ગાંઘીનગર થી વરેઠા તરફ આ ટ્રેન જાય છે રાત્રી ના સમયે આ ટ્રેન વરેઠા તરફ જાય તે સમયે વડનગર રેલવે લાઈન અંબાજી કોઠા નજીક આવેલું પાટા પર અજાણ્યા માનવી એ  અગમિય કારણસર પાટા પર પડતાં મૂકતા વડનગર પંથક માં આહાકાર મચી ગયો હતો
  મહેસાણા જિલ્લા માં વડનગર તાલુકા માં લગભગ ૧૫કે મહિના થી હત્યા,આત્મહત્યા, ખૂનામારી, તથા વ્યાજખારો ત્રાસ, પ્રેમ પ્રકરણ, મોંધવારી  વગેરે  અગમિય કારણસર  ને વડનગર પંથક માં  મૃત્યુ ને કેટલા લો ભેટી ગયા છે અને વડનગર તાલુકા માં ઘાર્મિક તા, આધ્યાત્મિકતા ,હોમ હવન,ડાયરો વગેરે પરમાત્મા ના ભજન નો વગેરે ખૂબ થાય છે તો યે માનવી માનવી વચ્ચે નો સંબંધ તૂટી કેમ જાય છે ???? તે મૃત્યુ પામનારા માનવી ને ખબર હોય માનવી માનવી નું દુઃખ  દુર કરવું  હોય તો ૫ કે૬ સ્નેહી મિત્રો ને વાત કરી ને આપધાત કે હત્યા કરતાં વિચાર કરે  અને દરેક માનવી પોતે પોતાના રીતે જીવે  સરસ મજા નું જીવન પરમ પિતા પરમેશ્વરે આપ્યું છે કોઈ ખોટું  પગલાં ભરતાં અંતરમન થી શાંતિ થી વિચારે.
 
આ અજાણ્યા વ્યક્તિ ની ઉંમર ૫૦ વષૅ છેઅને ટ્રેન નીચે ઝંપલાવતા આ વ્યક્તિ મોત ને ભેટી ગયા હતા અને રેલવેના અધિકારીઓ ધટના સ્થળે દોડી આવ્યા હતા.સવારે જનતાજનાદૅ ના મુખે થી સાભળ ના મળ્યું હતું કે તે માનવી વડનગર ની બાજુ માં આવેલું નવાપુરા ગામના હતા .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.