જસદણ મોઢ વણિક સમાજના યુવા વેપારી ભાવેશભાઈનું નિધન - At This Time

જસદણ મોઢ વણિક સમાજના યુવા વેપારી ભાવેશભાઈનું નિધન


જસદણના યુવા વેપારી ભાવેશભાઈ ભાનુભાઈ કલ્યાણી (ઉ.વ.૪૮)નું આજે સવારે નિધન થવાથી વેપારી આલમમાં શોકભીની લાગણી પ્રસરી જવા પામી હતી વેપારી વર્ગમાં અપાર ચાહના ધરાવતાં ભાવેશભાઈનું આજે સવારે હદયરોગના હુમલાથી નિધન થયું હતું તેમની અંતિમયાત્રા આજે શનિવારે બપોરે ત્રણ વાગ્યે તેમનાં નિવાસસ્થાન મોતીચોક નજીકથી નીકળશે તેમનાં નિધનથી શોકની કાલિમા છવાઈ છે.
હેમલ પરમાર જસદણ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.