વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક આજરોજ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે યોજાઇ - At This Time

વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક આજરોજ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે યોજાઇ


વિશ્વ હિન્દુ પરિષદ સૌરાષ્ટ્ર પ્રાંત બેઠક આજરોજ સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે યોજાઇ હતી આ વ્યાપક પ્રાંત બેઠકનું ઉદ્ઘાટન સત્રમા પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશ સ્વામીજી અખિલ ભારતીય સહમંત્રી તેમજ સેવા- પ્રમુખ અજય કુમારજી ક્ષેત્રમંત્રી અશોકભાઈ રાવલ સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદી સૌરાષ્ટ્ર પ્રાંત મંત્રી ભુપતભાઈ ગોયાણી તેમજ દેવજીભાઈ મિયાત્રા જયેશભાઈ વગેરે પ્રાંત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા તેમજ બોટાદ જિલ્લા અધ્યક્ષ સતુભાઈ ધાધલ જિલ્લા મંત્રી શશીકાંતભાઈ ગોહિલ સહમંત્રી અમરીશભાઈ સહમંત્રી રાજુભાઈ જોંટીગડા ઉપાધ્યક્ષ ભુપતભાઈ ચૌહાણ રૂપેશભાઈ ઠાકોર ધર્મેશભાઈ જિલ્લા બજરંગ દળ સંયોજક ભગીરથ સિંહ વાધેલા સહ સયોજક કિશનભાઇ ચડોતરા તેમજ પ્રખંડ અધ્યક્ષ મોન્ટુભાઇ માળી કાર્યકારી અધ્યક્ષ નીતિનભાઈ મિસ્ત્રી પ્રખંડ મંત્રી આલકુભાઇ ધાધલ સુમિતભાઈ વિરગામા કલ્પેશભાઈ વાવડી,મહેશભાઈ જિલ્લા તેમજ પ્રંખડ ટીમ ઉપસ્થિત રહી હતી.

Aheval kanubhai khachar


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.