તા.૨૧-૧૦-૨૦૨૩ શનિવારે સવારે ૧૦-૦૦થી ૧-૦૦ દરમ્યાન નવરાત્રી મહોત્સવ તથા બાળકોના જન્મદિવસ નિમિત્તે ઉજવણી - At This Time

તા.૨૧-૧૦-૨૦૨૩ શનિવારે સવારે ૧૦-૦૦થી ૧-૦૦ દરમ્યાન નવરાત્રી મહોત્સવ તથા બાળકોના જન્મદિવસ નિમિત્તે ઉજવણી


તા.૨૧-૧૦-૨૦૨૩ શનિવારે સવારે ૧૦-૦૦થી ૧-૦૦ દરમ્યાન નવરાત્રી મહોત્સવ તથા બાળકોના જન્મદિવસ નિમિત્તે ઉજવણી ગાયત્રી મંત્રોચ્ચાર સાથે પૂજન અર્ચન તથા માતાજીના ગરબા રમીને સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટના મનોદિવ્યાંગ ખેલૈયાઓ બાળકોના સથવારે અને આમંત્રિતો,વાલીઓના સાનિધ્યમાં લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ જોધપુર હીલ, ગાયત્રી પરિવાર નારણપુરા,સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન એન્ડ ડેવલપમેન્ટ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે વેરાઈ માતાજી મંદિર,રેલવે ફાટક પાસે,નવાવાડજ ખાતે આનંદ ઉલ્લાસ સાથે ઉજવવામાં આવ્યો હતો જેમાં દિપ પ્રાગટ્ય કાળીદાસ ચેરિટેબલ ટ્રસ્ટ,ઓમકાર ફાઉન્ડેશન અતિથિ વિશેષ લા.કશીષ રાઠોર,લા.રાહી રાઠોર( ગુજરાતી ફિલ્મ કલાકાર) દ્વારા કરવામાં આવ્યું હતું જ્યારે ઈનામ સ્પોન્સર શ્રીમતિ પ્રવિણાબેન નવીનભાઈ ત્રિવેદી,સ્વરૂચી મિષ્ટાન્ન સાથે ભોજન ઉપસ્થિત સૌને રાજુભાઈ મુલાસણવાળા પરિવાર તરફથી હતું


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.