કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોરે તેમના મતવિસ્તાર કડાણા તાલુકા ના ભૂલ ગામે આમલી અગિયારસ નિમિત્તે આયોજિત મેળામાં હાજરી આપી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/5xi6reorrsbkpaaw/" left="-10"]

કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોરે તેમના મતવિસ્તાર કડાણા તાલુકા ના ભૂલ ગામે આમલી અગિયારસ નિમિત્તે આયોજિત મેળામાં હાજરી આપી.


કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રો. ડૉ. કુબેરભાઈ ડિંડોરે તેમના મતવિસ્તાર કડાણા તાલુકા ના ભૂલ ગામે આમલી અગિયારસ નિમિત્તે આયોજિત મેળામાં હાજરી આપી વર્ષોથી ચાલી આવતી પરંપરા અનુસાર ભગવાન શિવજી ની પૂજા-અર્ચના કરી સૌના કલ્યાણ અને સુખાકારી અર્થે પ્રાર્થના કરી આશીર્વાદ મેળવ્યા.

સાંસ્કૃતિક વિરાસતોને જોડતા,દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની પરિકલ્પના મુજબના એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત આમલી અગિયારસ ના મેળામાં હાજરી આપી.

આ મેળામાં સાથે સંતરામપુર તાલુકા પંચાયત ના પ્રમુખશ્રી હરેશભાઈ વળવાઈ, પોપટભાઈ, ઝાલુભાઈ સહીત ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર,કડાણા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]