આજે રાજપરા ખોડિયાર માતાજી મંદિર માં યોજાનાર "ખોડિયાર ઉત્સવ" માટે મિટિંગ નું સફળ આયોજન* - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/50xj2fgdzjuhdmvk/" left="-10"]

આજે રાજપરા ખોડિયાર માતાજી મંદિર માં યોજાનાર “ખોડિયાર ઉત્સવ” માટે મિટિંગ નું સફળ આયોજન*


આજે રાજપરા ખોડીયાર ગ્રામ પંચાયત ખાતે શ્રી ખોડીયાર ઉત્સવ અંગે પ્રચાર માટે ગ્રામ પંચાયત ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવેલ. આગામી તારીખ 25 /2 /24 ને રવિવારના રોજ સાંજે રાજ્ય કક્ષાનો "ખોડીયાર ઉત્સવ" ખોડીયાર માતાજી મંદિર ખાતે યોજનાર છે ,જેમાં બહોળા પ્રમાણ માં ગ્રામજનોની હાજરી અંગે રાજપરા ખોડીયાર ગ્રામ પંચાયત ખાતે મિટિંગનું આયોજન મદદનીશ તાલુકા વિકાસ અધિકારી શ્રી વામનભાઈ ગોસ્વામી ના અધ્યક્ષ પદે કરવામાં આવેલ ,જેમાં ગામના સ્થાનિક કર્મચારીઓ અને ગામના આગેવાનો વિશાળ સંખ્યા માં હાજર રહેલ અને આ કામના પ્રચાર પ્રસાર અર્થે ખાતરી આપેલ. આ કાર્યક્રમ માં વધુમાં વધુ લોકો હાજર રહે તેવી નેમ સાથે મિટિંગ નું સફળ આયોજન કરવામાં આવેલ. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]