આજે શિહોર સિંધી સમાજ દ્વારા ગુરુનાનક સાહેબ ના ૫૫૪મા જન્મ ઉત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/3zfzf91bwygcibck/" left="-10"]

આજે શિહોર સિંધી સમાજ દ્વારા ગુરુનાનક સાહેબ ના ૫૫૪મા જન્મ ઉત્સવ નિમિત્તે ઉજવણી કરવામાં આવી


આજ રોજ સિહોર સિંધી સમાજ ના પ્રમુખ શ્રી ગોરધનમલ ચાવડા ના સંકલન સાથે ગુરૂનાનક સાહેબ ના ૫૫૪ મા જન્મોત્સવ નીમીતે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ સવારના પ્રભાત ફેરી સુખમણી સાહેબ પાઠ કિતૅન પ્રોગ્રામ સાંજે ભવ્ય આતશબાજી ૨ ટાઈમ લંગર પ્રસાદ સાથે શોભાયાત્રા તેમજ રાત્રે ૧:૨૦ કલાકે આતશબાજી સાથે શ્રીગુરુનાનકદેવ જી ના જન્મ જયતી નિમિતે કેક કાપીને ઉજવણી કરવામાં આવેલ ઉપરાત ઉતરકાશી મા ટનલમાં ફસાયેલા ૪૧ મજુરો સહી સલામત બહાર આવે તે માટે અંરદાસ( પ્રાથૅના) કરવામાં આવેલ તેમજ ૧૫૦ જરૂરિયાતમંદ બાળકોને નવા તેમજ તેમના માપ ના કપડાં આપી ને સાચી રીતે શ્રીગુરૂનાનક દેવજી સાહેબની ૫૫૪ મી જન્મજયંતિ ની સાચી રીતે ઉજવણી કરવામાં આવેલ. રિપોર્ટ અશોકભાઈ ઢીલા સિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]