નસીકપુર ગામે આંગણવાડી કેન્દ્ર પર નાના ભૂલકાઓને પતંગ વિતરણ કરવામાં આવ્યા - At This Time

નસીકપુર ગામે આંગણવાડી કેન્દ્ર પર નાના ભૂલકાઓને પતંગ વિતરણ કરવામાં આવ્યા


મહીસાગર જીલ્લાના સંતરામપુર તાલુકાના નસીકપુર ગામે આંગણવાડી કેન્દ્ર પર ચૌદમી જાન્યુઆરીએ આવતો તહેવાર એટલે પતંગ રસિયાઓ ધામધુમથી ઉજવવામાં આવતો તહેવાર એટલે ઉતરાયણ પર્વ મનાવવામાં આવે છે ત્યારે ઉતરાયણ પર્વ નિમિત્તે આંગણવાડીના નાના ભૂલકાઓને પતંગ વિતરણ કરી નાના બાળકોની ખુશીમાં વધારો કર્યો હતો આંગણવાડી કાર્યકરો દ્વારા આ પ્રસંગે પતંગ વિતરણ કરવામાં આવતો બાળકોની ખુશીમાં અનેક ઘણો વધારો જોવા મળ્યો હતો સાથે પતંગની સાથે સાથે તલ ચીકી જેવા મીઠાઈનું પણ વિતરણ કરતા આ આંગણવાડી કેન્દ્ર પર આવતા બાળકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.