હિંમતનગર શક્તિ નગર ખાતે હવન યોજાયું - At This Time

હિંમતનગર શક્તિ નગર ખાતે હવન યોજાયું


શ્રી મહાકાલી મંદિર શક્તિનગર માં આજરોજ તારીખ 03/10/2022 નઁ સોમવારે સવારે માતાજી ના નવરાત્રી આઠમ નિમિત્તે હવન નુ આયોજન કરવા માં આવ્યું જેમાં યજમાન તરીકે શક્તિનગર ના ઈશ્વરસિંહ ગુલાબસિંહ પરમાર બેઠા હતા તેમજ શક્તિનગર ના રહીશો અને મંદિર ના પ્રમુખ તથા કમિટી સભ્યો હાજર રહ્યા હતાં ‌. હવન ના શાસ્ત્રી તરીકે અજિત મહારાજ અને નિલેશભાઈ આચાર્ય હતા.
રાજકમલસિંહ પરમાર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.