મહિસાગર જીલ્લા મા આવેલ સંતરામપુર નગરપાલિકા વિસ્તાર ના પીઠા ફળીયા વિસ્તાર મા સ્ટેટ લાઈટ વગર અંધાર પટ. - At This Time

મહિસાગર જીલ્લા મા આવેલ સંતરામપુર નગરપાલિકા વિસ્તાર ના પીઠા ફળીયા વિસ્તાર મા સ્ટેટ લાઈટ વગર અંધાર પટ.


મહિસાગર જીલ્લા મા આવેલ
સંતરામપુર નગરપાલિકા વિસ્તાર ના પીઠા ફળીયા ના વિસ્તાર મા સ્ટેટ લાઈટ વગર અંધાર પટ.

આ વિસ્તાર મા રાત્રી દરમ્યાન કોઈ ને નીકળવુ હોય તો જાન ના જોખમે નીકળવુ પડે તેમ છે,

આ સંતરામપુર ના પીઠા ફળીયા વિસ્તાર મા લાઈટની કોઈજ સુવિધાઓ નથી..

માત્ર શોભા ના ગાઠીયા સમાન
લાઈટ માટે ના થાંભલાઓ ઉભા કરેલા જોવા મળે છે..

શુ આ ને જ વિકાસ સમજવાનો છે તેવો જાગૃત નાગરીકો નો સરકાર ને પ્રશ્ન..?

સ્થાનિક રહીશો ની વારંવાર ની
સંતરામપુર નગર પાલીકાને રજુઆત છતાં નગર પાલીકા તંત્ર ના કોઈ અધિકારીઓ કે પદાધિકારીઓ પ્રજા ની વ્યથા
સાભળવા કે તેનુ નિરાકરણ લાવવા તૈયાર નથી.. તેવુ સ્થાનિકો નુ કહેવુ..

ત્યારે ઉલ્લેખનીય છે કે,
આ વિસ્તાર મા અંધારા નો લાભ લઈ ને કોઈ ચોરી,લુંટ જેવો અથવા તો બીજો કોઈ અનિચ્છનીય બનાવ બને તો તેનુ જવાબદાર કોણ...?

આ સમગ્ર વાતો સત્વરે
ધ્યાને લઈ લોકહીત મા
સત્વરે આ વિસ્તાર મા
સ્ટેટ લાઈટ કરવા મા આવે તેવી
આ વિસ્તાર ના રહીશો મા લોક માંગ ઉઠવા પામી છે.

રિપોર્ટર - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.