અમદાવાદ ના માણેકચોક માં આવેલ રાણી નો હજીરા પાસે એક ત્રણ માળ ના મકાન ની ગેલેરી એકાએક ટૂટી પડી હતી - At This Time

અમદાવાદ ના માણેકચોક માં આવેલ રાણી નો હજીરા પાસે એક ત્રણ માળ ના મકાન ની ગેલેરી એકાએક ટૂટી પડી હતી


તા:-૦૭/૦૩/૨૦૨૪
અમદાવાદ

અમદાવાદ માણેકચોકમાં રાણીના હજીરા પાસે આવેલા અંદાજીત ૬૦ વર્ષ જૂનાં અને જર્જરિત થઈ ગયેલાં ત્રણ માળનાં મકાનની ગેલેરી છતનો ભાગ તૂટી પડ્યો જેથી ફાયરબ્રિગેડને જાણ કરાતા ત્રણ ગાડી સાથે ઘટના સ્થળે પહોંચી હતી અને આસપાસ આવેલી બિલ્ડિંગમાં રહેતા ૧૫ લોકોને મકાનની બહાર કાઢી આસપાસનાં તમામ મકાનો ખાલી કરાવ્યાં હતાં. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી આ મામલે ડીએફઓ એસ. બી. જાડેજાએ જણાવ્યું હતું કે, આસપાસના લોકોને મકાનો સાવચેતીના ભાગ રૂપે ખાલી કરાવ્યાં હતાં. જ્યારે બિલ્ડિંગનો સ્ટ્રક્ચર સસ્ટેનેબિલિટી રિપોર્ટ પણ કરાવાયો હતો.

રિપોર્ટ:-ધામેલ દીપકકુમાર જી
અમદાવાદ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.