નેત્રંગ નગરચર્યાએ નીકળશે ભગવાન શ્રી રામલાલ જે અંગે ચાલી રહી છે તડામાર તૈયારીઓ... - At This Time

નેત્રંગ નગરચર્યાએ નીકળશે ભગવાન શ્રી રામલાલ જે અંગે ચાલી રહી છે તડામાર તૈયારીઓ…


નેત્રંગ નગરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૭/૦૪/૨૦૨૪ને બુધવારના રોજ રામ નવમીના દિવસે નેત્રંગ નગરમાં યોજાશે શોભાયાત્રા જે અંગે રામ ભક્તો દ્વારા ઘરે ઘરે ફરી આ શોભાયાત્રા ને ભવ્યથી અતિ ભવ્ય બનાવવા ભક્તો દ્વારા તદમાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.

તારીખ ૧૭/૦૪/૨૦૨૪ને બુધવારના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે જલારામ મંદિર, ગાંધી બજાર થી ભગવાન શ્રી રામલાલ નેત્રંગ નગરચર્યાએ નીકળશે જે જલારામ ફળિયું, જવાહર બજાર, ચાર રસ્તા, જીન બજાર રાધા કૃષ્ણ મંદિરે સમાપન કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.