બાલાસિનોર રૈયોલી નવરાત્રી આઠમ દરમિયાન મહા આરતીનું આયોજન કરાયું - At This Time

બાલાસિનોર રૈયોલી નવરાત્રી આઠમ દરમિયાન મહા આરતીનું આયોજન કરાયું


બાલાસિનોર તાલુકાના રૈયોલી ગામે ડાયનાસોર પાર્ક ઉપર નવરાત્રી મહોત્સવ દરમિયાન આઠમના આઠમા નોરતે મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત સરકારના પૂર્વ વાહન વ્યવહાર મંત્રી શ્રી માનસિંહ ચૌહાણ ની આગેવાનીમાં મહા આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચમહાલ લોકસભાના સંસદ સભ્ય શ્રી રતનસિંહ રાઠોડ ના પ્રતિનિધિ તરીકે સુનિલસિંહ રાઠોડ હાજર રહ્યા હતા અને મહીસાગર જિલ્લા બક્ષીપંચ મોરચાની ટીમ પણ આરતીનો લ્હાવો લીધો હતો જેમાં મહિસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રમુખ કાળુ સિંહ જે સોલંકી ગુજરાત પ્રદેશ ભાજપ કારોબારી સભ્ય અજમેલસિંહ પરમાર યુવા મોરચાના પ્રમુખ કેતનસિંહ ઝાલા એન્જિનિયર ઉદેસિંહ કે ઠાકોર પત્રકાર અને જિલ્લા બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ છત્રસિહ ચૌહાણ બાલાસિનોર વિધાનસભાના સંયોજક ભારતસિંહ પરમાર વડદલા જિલ્લા પંચાયતના સદસ્ય પરશોતમભાઈ ઠાકોર વડદલા.પૂર્વ સરપંચ ડાભસિહ રૈયોલી સરપંચના પ્રતિનિધિ કે કે વણકર તેમજ પૂર્વ સરપંચ ગુલાબસિંહ રૂપસિંહ ચૌહાણ તેમજ રૈયોલી ગ્રામ પંચાયતની ટીમ રૈયોલી દૂધ મંડળીની ટીમ વગેરે ગામના વડીલો આગેવાનો અને મંડળના કાર્યકરો સર્વે હાજર રહ્યા હતા અને આરતીનો લાવવો લીધો હતો

રિપોર્ટર છત્રસિંહ કે ચૌહાણ બાલાસિનોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.