*શ્રી રામજી મંદિર થાનગઢમાં ચૈત્રી રામનવમી હોવાથી ભગવાન શ્રીરામજન્મોસવની ભવ્ય ધામધૂમથી ઉજવણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/26qskufhrxaay367/" left="-10"]

*શ્રી રામજી મંદિર થાનગઢમાં ચૈત્રી રામનવમી હોવાથી ભગવાન શ્રીરામજન્મોસવની ભવ્ય ધામધૂમથી ઉજવણી


કરાઈ* **આજે તારીખ:-17/04/2024 ને શ્રીરામનવમી હોવાથી* *થાનગઢના ફૂલવાડી વિસ્તારના લકુમ પરિવારના બાળકો આંનદ, આકાશ, જાનકી એ રામાયણના પાત્રો શ્રીરામ, લક્ષ્મણ, સીતાજી જેવા પાત્રો ની વેશભૂષામાં સજ્જ થઈને ભગવાન શ્રીરામ જન્મોત્સવ ની શોભાયાત્રામાં જોડાઈ થાનગઢના રૂટ યોજના મુજબ ભવ્યશોભાયાત્રા* *વાજતે ગાજતે ધામધૂમથી ભગવાન શ્રીરામનવમી ની ઉજવણી કરવામાં આવી શ્રીરામ જન્મોત્સવમાં મંદિરોના મહંતશ્રીઓ, વિશ્વ હિન્દુ પરિષદ થાનગઢ,બજરંગદળ, શ્રીરામજન્મોત્સવસમિતિ, ધાર્મિક, સામાજિક સઁગઠનો, થાનગઢના નગરજનો, પ્રતિષ્ઠિત મહાનુભાવો, થાનગઢના પત્રકારો,સર્વે સમસ્ત હિન્દુસમાજ થાનગઢ શોભયાત્રામાં હાજર રહ્યા હતા*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]