મોરબીમાં ઝૂલતો પુલ તૂટી જવાની ઘટનાના મૃતકોને બાલાસિનોર માં શ્રધ્ધાંજલી અપાઇ…
મોરબીમાં ઝુલતો બ્રીજ તુટી જવાથી 190 થી પણ વધુ વ્યક્તિઓએ જીવ ગુમાવતા સમગ્ર દેશમાં ખળભળાટ મચી જવા પામી છે ત્યારે મૃતકોને ઠેર ઠેર શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે બાલાસિનોર ખાતે ઘટનામાં મૃત્યુ પામેલ લોકો માટે દુઃખ વ્યક્ત કરી મૌનવ્રત પાળી કેન્ડલ માર્ચ કરી મૃતકોના આત્માને પ્રભુતેમના ચરણોમા સ્થાન અર્પે તે માટે પ્રભુને પ્રાર્થના કરી શ્રધ્ધાંજલિ અર્પણ કરવામાં આવી, બાલાસિનોર તાલુકા ભાજપ આગેવાનો ઉપસ્થિત રહી શ્રધ્ધાંજલિ અર્પી તેમજ કેન્ડલ માર્ચ યોજી હતી...
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]