પાળીયાદ વિહળધામ ખાતે વિહળશક્તિ ગ્રુપ નું સ્નેહમિલન યોજાયું - At This Time

પાળીયાદ વિહળધામ ખાતે વિહળશક્તિ ગ્રુપ નું સ્નેહમિલન યોજાયું


પાળીયાદ વિહળધામ ખાતે વિહળશક્તિ ગ્રુપ નું સ્નેહમિલન યોજાયું

શનિવારના રોજ પાળિયાદ પૂજ્ય વિસામણબાપુ ની જગ્યામાં પૂજ્ય ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળા બા દ્વારા ચલાવવામાં આવતું વિહળશક્તિ ગ્રુપ નું સ્નેહમિલન રાખવામાં આવ્યું હતું. આ પ્રસંગે બોટાદ ભજનાનંદ આશ્રમ ના પૂજ્ય આત્માનંદ સરસ્વતીજીબાપુ પધારેલ અને સૌ બહેનોને વેસ્ટર્ન કલ્ચરથી દૂર રહી આધુનિક સમયમાં આપણી સંસ્કૃતિ જાળવી રાખવી અને એનું જતન કરવું એવું માર્ગદર્શન પૂરું પાડેલ આ પ્રસંગે પૂજ્ય ભયલુબાપુ,પૂજ્ય ગાયત્રીબા,પૂજ્ય દિયાબા અને કાઠી ક્ષત્રિય સમાજ ના બહેનો ખુબ મોટી સંખ્યામાં હાજર રહેલ.

Report by
Ashraf jangad
9998708844


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.