કલા પ્રતિષ્ઠાન ની કલા શિબિર નો નાસિક ખાતે પ્રારંભ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/0h8m3icip75eouke/" left="-10"]

કલા પ્રતિષ્ઠાન ની કલા શિબિર નો નાસિક ખાતે પ્રારંભ


કલા પ્રતિષ્ઠાન ની કલા શિબિર નો નાસિક ખાતે પ્રારંભ

સુરત કલા પ્રતિષ્ઠાની દ્વારા 15 મી રાષ્ટ્રીય કલાશિબિર નાસિક ખાતે તારીખ 20 - 3 -20124 થી 23- 4 -2024 સુધી (ચાર દિવસ) યોજવામાં આવી છે સમગ્ર રાષ્ટ્રના 60 ચિત્રકારો જોડાયા છે... તપોવન બ્રહ્મચર્ય આશ્રમ ખાતે સંતોની ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો પ.પૂ. જ્ઞાન પુરાણી સ્વામીના વરદ હસ્તે ખેસ અર્પણ કરીને અક્ષત કંકુ વડે પૂજન કરીને રાષ્ટ્રીય કલા શિબિરની વેદોની ઋચાઓ નો મંત્રોચ્ચાર કરીને શુભેચ્છા પાઠવી હતી .કાર્યક્રમનું સંચાલન સંસ્થાના અધ્યક્ષ રમણીક ઝાપડિયા એ કર્યું હતું

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]