દામનગર બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી બળેવ પર્વ એ જનોઈ ધારણ કરી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/02u1332muzj8dtmk/" left="-10"]

દામનગર બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી બળેવ પર્વ એ જનોઈ ધારણ કરી


દામનગર બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી બળેવ પર્વ એ જનોઈ ધારણ કરી

દામનગર શહેર માં શક્તિપીઠ ગાયત્રી મંદિર પરિસર માં દામનગર બ્રહ્મસમાજ દ્વારા શ્રાવણી બળેવ પર્વ નિમિતે બ્રહ્મકુમારો એ વૈદિક મંત્રોચ્ચાર સાથે ગાયત્રી મંદિર ખાતે સમૂહ જનોઈ બદલવાનો કાયઁકમ યોજી સાથે હર ઘેર ત્રિરંગા ના અનુરોધ રાથે રાષ્ટ્ર ધ્વજ ત્રિરંગા સાથે જનોઈ ધારણ કરી હતી

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]