આજે હિંમતનગર ખાતે તિરંગા યાત્રાનું બાઈક રેલી - At This Time

આજે હિંમતનગર ખાતે તિરંગા યાત્રાનું બાઈક રેલી


આજે હિંમતનગર ખાતે તિરંગા યાત્રાનું બાઈક રેલી દ્વારા આયોજન થયું જેમાં હિંમતનગરમાં એનજી સર્કલથી ટાવર ચોક સુધી આ રેલીનું આયોજન થયું જેમાં હિંમતનગરના સક્રિય યશસ્વી અને લોકપ્રિય ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહજી ચાવડા સાહેબની ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવ્યું અને આ રેલીમાં સંપૂર્ણપણે તેમને હાજરી આપી સાથે સાથે આ રેલીમાં જિલ્લા અધ્યક્ષ શ્રી જે ડી પટેલ સાહેબ તેમજ મહામંત્રી શ્રી વિજયભાઈ પંડ્યા તાલુકા પ્રમુખશ્રીઓ તાલુકા મહામંત્રીશ્રીઓ અને તાલુકાના તમામ કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં ખૂબ સુંદર રીતે આ કાર્યક્રમ યોજાયો હતો

રાજકમલસિંહ પરમાર હિંમતનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon