વડનગર માં જર્જરિત મકાન ધરાશાયી તેવી હાલત જોઈને પ્રજાજનો પરેશાન - At This Time

વડનગર માં જર્જરિત મકાન ધરાશાયી તેવી હાલત જોઈને પ્રજાજનો પરેશાન


વડનગર માં જર્જરિત મકાન ધરાશાયી તેવી હાલત જોઈને પ્રજાજનો પરેશાન

વડનગર માં મોચીઓળ અશોકપાન ધરની બાજુ માં જર્જરિત મકાન અને પડી જાય તેવું મકાન છે. ત્યાં લોકો ની અવરજવર વધતી જાય છે. ત્યારે મકાન ધરાશાયી થયા અને લોકો ને ઈજા તથા વધુ જાનહાનિ થાય તો જવાબદારી નગરપાલિકા તથા મકાન માલિક ની કે મામલતદાર આ ત્રણેય માંથી કોની રહશે તે જોવાનું રહ્યું લગભગ બે થી ત્રણ મહિના પહેલા આ મકાન ધરાશાયી કરવા માટે નોટિસ પણ ફટકારી હતી પરંતુ આ મકાન ધરાશાયી કરવા માટે કોઈ પણ વહીવટી તંત્ર પગલાં લીધાં નથી તો શું વહવટી તંત્ર આ મકાન ધરાશાયી થયા અને કોઈ ની જાનહાનિ થાય તે માટે રહા જોઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.