બોટાદ ની સંસ્કારતીર્થ સ્કુલ માં ઉડાન 2024 અંતર્ગત રાષ્ટ્રીય વિજ્ઞાન મેળો યોજાયો - At This Time

બોટાદ ની સંસ્કારતીર્થ સ્કુલ માં ઉડાન 2024 અંતર્ગત રાષ્ટ્રીય વિજ્ઞાન મેળો યોજાયો


પ્રતિનિધી: વનરાજભાઇ ધાંધલ

બોટાદ શહેર ના ભાવનગર રોડ પર આવેલ પાટીવાળા ની વાડી ખાતે આવેલ સંસ્કારતીર્થ સ્કુલ ખાતે આજરોજ ઉડાન 2024 રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ ની ઉજવણી કરવામાં આવી જેમાં શાળા ના પ્રમુખ ગોરધનભાઈ ચડોતરા શાળા ના સચાંલક અશોકભાઈ ચડોતરા અને વાલીશ્રીઓ દ્વારા રીબીન કાપી વિજ્ઞાન મેળા ને ખુલ્લો મુક્યો હતો ત્યારબાદ ઉપસ્થિતિ વાલીગણ અને શાળા પરિવાર દ્વારા દીપ પ્રાગટ્ય કર્યો હતો આ વિજ્ઞાન ન મેળા માં શાળ ના વિદ્યાર્થીઓ તૈયાર કરાયેલા દ્વારા ગણિત ના મોડેલ, બ્રહ્માડ દર્શન, જાદુના ખેલ (અંધ શ્રધ્ધા નિવારણ કાર્યક્રમ ) બાયોલોજીકલ મોડેલ, આકાશ દર્શન, ટેક્નિકલ પ્રયોગ વગેરે ઇવેન્ટ નું રજુ કરવામાં આવી આ વિજ્ઞાન મેળા બહોળી સંખ્યા માં વાલીઓ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિતિ રહ્યા હતા તેમજ આ વિજ્ઞાન મેળા માં ભાગ લેનાર વિદ્યાર્થીઓ ને મોમેન્ટો અને પ્રમાણ પત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શાળા ના સંચાલક અશોકભાઈ ચડોતરા અને શાળા પરિવાર દ્વારા ભારે જહેમત ઉઠાવી હતી

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.