મોડાસા શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી ની શ્રીમદ્ ભાગવત્ સત્સંગ મહોત્સવ મા મોટી સંખ્યા મા વૈષ્ણવો ઉમટ્યા - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/z6gdptp0ddcnpszc/" left="-10"]

મોડાસા શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી ની શ્રીમદ્ ભાગવત્ સત્સંગ મહોત્સવ મા મોટી સંખ્યા મા વૈષ્ણવો ઉમટ્યા


અરવલ્લી જિલ્લા ના મોડાસા ખાતે માતૃશ્રી ગો. વા. માણેક બેન તથા પિતાશ્રી ગો. વા. વિઠ્ઠલદાસ લલ્લુ દાસ પરિવાર આયોજીત શ્રીમદ્ ભાગવત્ સત્સંગ મહોત્સવ શ્રી ગિરિરાજ ધામ. ગાયત્રી મંદિર માલપુર રોડ ખાતે 3 થી 9 ફેબ્રુઆરી યોજાઇ રહી છે જેના મનોરથી ડૉ. મુકુંદલાલ વિઠ્ઠલદાસ શાહ ના પરિવાર સમગ્ર મહોત્સવ નું અયોજન કરવામાં આવ્યું છે. જેમા અરવલ્લી. સાબરકાંઠા. સાથે અન્ય જિલ્લા ના વૈષ્ણવો આ સત્સંગ મહોત્સવ મા લાભ લઈ રહ્યા છે રોજે રોજ મા સપ્ત સ્વરૂપ. રાજદરબાર મનોરથ. કેસરી ઘટા નો મનોરથ. નંદ મહોત્સવ. અન્નકુટ મહોત્સવ. વિવાહ ખેલ મનોરથ. રાસોત્સવ જેવા ઊત્સવ મા રોજે રોજ અલગ વસ્ત્ર પરિધાન સાથે ઉત્સવો યોજાય છે જેમાં મોટી સંખ્યા માં વૈષ્ણવો શ્રીમદ્ ભાગવત્ સત્સંગ મા લાભ લેતા હોય છે જેમાં સાત દિવસ ના મહોત્સવ નું સુંદર અયોજન  કરવામા આવ્યું છે જેમાં  ઘેર બેસી ને પણ આ સત્સંગ નો લાવો વૈષ્ણવો લાઈવ પ્રસારણ થકી લયો રહ્યા છે જિલ્લા ના તમામ તાલુકા મથકો પર વૈષ્ણવો ને ભાગવત્ સત્સંગ મહોત્સવ મા લાવા અને લઈ જવા સાથે તમામ વ્યવસ્થાઓ નું સુંદર અયોજન અયોજન ડૉ. ધવલભાઇ શાહ. ડૉ. ચેતનભાઈ શાહ સાથે સમસ્ત્ત  પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]