બગોદરા માં આવેલ મંગલ મંદિર સેવા પરીવાર માં સરકારી વિવિધ યોજનાઓ માંથીએક યોજના આધાર કાર્ડનો કેમ્પ યોજાયો હતો - At This Time

બગોદરા માં આવેલ મંગલ મંદિર સેવા પરીવાર માં સરકારી વિવિધ યોજનાઓ માંથીએક યોજના આધાર કાર્ડનો કેમ્પ યોજાયો હતો


અમદાવાદ: બાવળા તાલુકા ના બગોદરા ખાતે મંગલ મંદિર માનવ સેવા પરિવાર બગોદરા ખાતે આશ્રય લેતા માનસિક શારીરિક વિકલાંગ વ્યક્તિને સરકારની વિવિધ યોજનાનો લાભ અપાવવા માટે મામલતદાર કચેરી બાવળા દ્વારા આધારકાર્ડ કેમ્પનુ આયોજન કરવામા આવેલ હતું
અને નિરાધાર વ્યક્તિના આધારકાર્ડ કાઢવાની પ્રક્રિયા કરવામા આવેલ હતી
જેમાં મામલતદાર બાવળા સુતરીયા સાહેબ ની હાજરીમાં શારીરિક તથા માનસિક વિકલાંગ વ્યક્તિઓના આધાર કાર્ડ કાઢવામાં આવ્યા હતા
બાવળા મામલતદાર સુતરીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ઓપરેટર મહેશ ચૌહાણ દ્વારા કેમ્પ યોજાયો હતો

રિપોર્ટર મુકેશ ધલવાણીયા
8866945997


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.