શેરબજારના બીગ બુલ એવા રાકેશ જૂનજૂનવાલા નું નિધન - At This Time

શેરબજારના બીગ બુલ એવા રાકેશ જૂનજૂનવાલા નું નિધન


રાકેશ જુનજુનવાલા ને એમના શાનદાર ઇન્વેસ્ટમેન્ટ માટે ભારતના વોરન બફેટ તરીકે ઓળખવામાં હતા. રવિવારે સવારે 06:45 ના સમયે મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું હતું.રાકેશ જૂનવાલાને કિડનીની બીમારી હતી રાકેશ જુનજુનવાલાએ હાલમાં એમની એક એરલાઇન શરૂ કરી હતી જેનું નામ અકાસા એર છે. ફોબ્સ મેગેઝીનના રિપોર્ટ પ્રમાણે રાકેશ જુનજુનવાલા ભારતના 36 માં ક્ર્મ એ આવતા સૌથી મોટા અમીર હતા.રાકેશ જુનજૂનવાલા ની ખાસિયત ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ માં હતી અને તેઓ તેમાં ખુબજ માહિર હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.