શહેરમાં રૈયા ચોકડી, બાલાજી હોલ,પાણીના ઘોડા સહીત 9 સ્થળોએ શ્રમિકોને મળશે માત્ર 5 રૂપિયા ભોજન - At This Time

શહેરમાં રૈયા ચોકડી, બાલાજી હોલ,પાણીના ઘોડા સહીત 9 સ્થળોએ શ્રમિકોને મળશે માત્ર 5 રૂપિયા ભોજન


રાજકોટમાં વિજય રૂપાણીના શાસનમાં બંધ પડેલી શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો પુન:પ્રારંભ થયો છે. જેને પગલે રાજકોટ શહેરમાં રૈયા ચોકડી, બાલાજી હોલ, મવડી ચોકડી, બોરડી નાકુ,પાણીના ઘોડો કડિયા નાકુ, રામ રણુજા કડિયા નાકુ, નીલકંઠ કડિયા નાકુ, ગંજીવાડા કડિયા નાકુ, શાપર કડિયા નાકુ સહિત 9 સ્થળોએ શ્રમિકોને મળશે માત્ર 5 રૂપિયા ભોજન મળશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.