અવસાનનોંધ... વિસાવદર - At This Time

અવસાનનોંધ… વિસાવદર


વિસાવદર નિવાસી જનકભાઈ પરસોતમભાઈ મહેતા (100)નમ્બર હોટેલ વાળા ઉંમર વર્ષ 60તે હરેશભાઈ પી મહેતા પત્રકાર તેમજ નવનીતભાઈ પરસોતમભાઈ મહેતાના મોટાભાઈ તેમજ સતીશભાઈ જનકભાઈ તેમજ ચિરાગભાઈ જનકભાઈ મહેતા ના પિતાનુ આજરોજ તારીખ 3/09/2022ને શનિવાર ના રોજ અવસાન થયેલ છે તેમની સ્મશાન યાત્રા સાંજે 6કલાકે રાખેલ છે

ઠેકાણું જનકભાઈ પરસોતમભાઈ મહેતા
મુરલીધર પ્લોટ વિસાવદર

મો 8460222100.. સતીશભાઈ

મો 9429245109હરેશભાઇ
મો 7874737637નવનીતભાઈ

હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.